Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલની જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ્

ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમનું કામ હાથ ધરાતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરવા માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવનાર છે. આથી આવતીકાલ તા. ર૮ ની જામનગર-વડોદરા ઈનટરસિટી ટ્રેન રદ્ કરવામાં આવી છે.

તા. ર૭ ના આ ટ્રેન વડોદરાથી ઉપડશે નહીં અને આ ટ્રેન જામનગર આવશે નહીં. એટલે કે તા. ર૮ને રવિવારે જામનગરથી રવાના થશે નહીં.

જ્યારે તા. ર૮-૧ર-ર૦રપ થી ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિરમગામ-ચાંદલોડિયા અમદાવાદના બદલે વિરમગામ, કટોસણા રોડ, કલોલ-અમદાવાદ રૂટ ઉપર ચાલશે. એટલે કે આણંદ-સાબરમતી જશે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh