Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન તારીખ ૩૧-૧ર-રપ થી રપ-૧-ર૦ર૬ સુધી આંશિક રદ્

પ્લેટફોર્મ રીપેરીંગ માટે બ્લોક લેવાનો હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા કાનાલુસ સ્ટેશનમાં પ્લેટફોર્મ રીપેરીંગ માટે બ્લોક લેવામાં આવનાર છે. આથી પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન પ્રભાવિત થશે. ગોપ જામ-કાનાલુસ વચ્ચે તા. રપ-૧-ર૦ર૬ સુધી આ ટ્રેન આંશિક રદ્ રહેશે.

ટ્રેન નંબર પ૯ર૦૬ (પોરબંદર-કાનાલુસ) તા. ૩૧-૧ર-ર૦રપ થી તા. ૧પ-૧-ર૦ર૬ સુધી પોરબંદરથી ઉપડીને ગોપ જામ સ્ટેશન સુધી જ જશે. આ ટ્રેન ગોપ જામથી કાનાલુસ વચ્ચે આંશિક રદ્ રહેશે. તેવી જ રીતે પ૯ર૦પ (કાનાલુસ-પોરબંદર) ટ્રેન તા. ૩૧-૧ર-ર૦રપ થી તા. રપ-૧-ર૦ર૬ સુધી કાનાલુસના બદલે ગોપ જામ સ્ટેશનથી ઉપડશે એટલે કે કાનાલુસ-ગોપ જામ વચ્ચે આંશિક રદ્ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh