Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયામાં પ.પૂ. સંત રી ધરમલાલબાપાની રરપ મી જન્મ જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા મહાજન તથા સર્વે ભક્તજનો દ્વારા ગુરુદેવ શ્રી ધરમલાલ બાપાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુંદર કાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન સંકીર્તન, મહાઆરતી, તેમજ લોહાણા મહાજન વાડીમાં આવેલા જલારામ મંદિરમાં ઢોલ-નગારા સાથે દીપમાળાથી મહાઆરતી વિમલભાઈ પૂજારી દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી લોહાણા જ્ઞાતિની નાત યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial