જામનગરઃ મહેશચંદ્ર ત્રિકમલાલ ગુસાણીના પત્ની ભાનુમતીબેન, તે આશીષભાઈ, ભાવનાબેન, મનિષાબેનના માતાનું તા. ૨૯ના અવસાન થયું છેે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું તા. ૩૦ને બુધવારે સવારે ૧૦:૩૦ થી ૧૧ દરમ્યાન હાટકેશ્વર મહાદેવ મંદિર, હવાઈચોક, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.