Advertisement
Author: નોબત સમાચાર

રવિવારે દંત ચિકિત્સા કેમ્પનું આયોજન

વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ત્રીજી ઓગસ્ટને

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: પૂ. ધીરગુરુદેવની પ્રેરણાથી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા. ૩-૮-ર૦રપ અને રવિવારે સવારે ૯ થી ૧ સુધી દંત ચિકિત્સા અને દાંતની બત્રીસી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો છે.

સત્યસાંઈ હાઈસ્કૂલ પાસે કે.ડી. શેઠ ઉપાશ્રયમાં આયોજીત આ કેમ્પમાં ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ,ના ડો. જયસુખ મકવાણા કેમ્પમાં નામ તોંધાવવા માટે (૯૪૦૯૭ ૭૩૬૭૪) મોનીકા ભટ્ટનો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh