Advertisement
Author: નોબત સમાચાર

હરસિદ્ધિ ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ

ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા હરસિદ્ધિ ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નોંધણી માટે રઘુવંશી બાળાઓ માટે ઉંમર મર્યાદા પ થી ૧૪ વર્ષની છે. નોંધણી સમયે બાળાને સાથે લાવવાની રહેશે. તેના બે ફોટા, આધાર કાર્ડની ઝેરોક્ષ પણ સાથે રાખવા પડશે.

આ નવરાત્રિ મહોત્સવમાં રાત્રે ૯ થી ૧૧-૩૦ સુધી પ થી ૧૪ વર્ષની બાળાઓ ત્યારપછી એક કલાક સુધી રઘુવંશી તમામ બહેનો ફ્રી સ્ટાઈલ ગરબા લઈ શકશે.

આ ઉત્સવમાં ભાગ લેવા માટે તા. ૯/૯ ના સાંજે ૬ થી ૮ અને તા. ૧૦/૯ ના સાંજે ૬ થી ૮ દરમિયાન વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી, બેઠક રોડ, ખંભાળિયામાં ફોર્મ ભરી જવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh