Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળમાં ર૪ સપ્ટેમ્બરે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર જિલ્લામાં આવેલ ધ્રોળ તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. ર૪-૯-ર૦રપ ના સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારીશ્રી, જાડા જામનગરના અધ્યક્ષસ્થાને મદદનીશ કલેક્ટર કચેરી ધ્રોળના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તા. ૧૬-૯-ર૦રપ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોળને મોકલી દેવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh