Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ઘુમલીમાં બરડા ડુંગર પર ૧૧૦૦ ફૂટ ઉંચાઈ પર આવેલા આશાપુરા તથા સામુદ્રી માતાજીના મંદિરે ગણેશજીની સ્થાપના કરીને ગણેશ ઉત્સવ યોજાયો હતો. સંજયભાઈ પંડિત ની આગેવાનીમાં ગણેશજીની પૂજા કરાઈ હતી. જેમાં ભાવિકો ડુંગર પર દર્શનાર્થે આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial