Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કચ્છથી એચ.એસ. રબારી મૂકાયા
જામનગર તા. ૧૦ઃ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક કચેરી હેઠળના જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (વર્ગ-ર) ને વર્ગ-૧ મા બઢતી આપવામાં આવી છે. જેમાં કચ્છથી એચ.એસ. રબારીને જામનગરમાં મૂકવામાં આવ્યા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. રાજ્યના કુલ રર અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં એક અધિકારીને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial