Advertisement
Author: નોબત સમાચાર

એબીવીપી દ્વારા પૂતળા દહન, વિરોધ પ્રદર્શનઃ અટકાયતમાં લેવાયા

એનએસયુઆઈ ભાવનગર પ્રમુખ સામે ફ્રોડની ફરિયાદ

                                                                                                                                                                                                      

ભાવનગર એનએસયુઆઈના પ્રમુખ દ્વારા સાઈબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આમ એક વિદ્યાર્થી સંસ્થાના પ્રમુખ આવા ગેરકાયદે કૃત્ય કરે તે યોગ્ય નથી, તેવા ઉદ્દેશ્ય સાથે ગઈકાલે સવારે જામનગરમાં ડીકેવી સર્કલમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન, પૂતળા દહનનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh