Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પતિનું નોંધાયું નિવેદનઃ
જામનગર તા. ૧૮: ધ્રોલના મોટા વાગુદળ ગામના એક પરિણીતાને શરીરમાં દુખાવો ઉપડ્યા પછી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર કરાયું છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં વસવાટ કરતા ગૌરીબેન રાજેશભાઈ જાદવ નામના તેત્રીસ વર્ષના પરિણીતા શરીરના દુખાવાથી પીડાતા હતા. તેની સારવાર અપાવવામાં આવી રહી હતી.
તે દરમિયાન ગઈકાલે ફરીથી દુખાવો ઉપડતા ગૌરીબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પતિ રાજેશ ભાઈ વસરામભાઈ જાદવે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial