Advertisement
Author: નોબત સમાચાર

સીંગચમાં જલારામ જયંતીની ઉજવણી

આગામી તા. ૨૯મી ઓક્ટોબરે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: સીંગચ-વાડીનાર-ભરાણા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાડીનાર રોડ, સીંગચમાં આવેલ જલારામ મંદિરે આગામી તા. ૨૯-૧૦-૨૫ના  જલારામ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૯-૧૦-૨૫ના સવારે ૮ વાગ્યે આરતી, ૯ વાગ્યે ધ્વજારોહણ તથા ગાયત્રી યજ્ઞ, બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી મહાપ્રસાદ, રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.  આ ઉત્સવમાં પધારવા પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદીયાણી તથા ઉપપ્રમુખ જગદીશભાઈ દત્તાણીએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh