Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૯મી ઓક્ટોબરે
જામનગર તા. ૧૮: સીંગચ-વાડીનાર-ભરાણા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાડીનાર રોડ, સીંગચમાં આવેલ જલારામ મંદિરે આગામી તા. ૨૯-૧૦-૨૫ના જલારામ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૯-૧૦-૨૫ના સવારે ૮ વાગ્યે આરતી, ૯ વાગ્યે ધ્વજારોહણ તથા ગાયત્રી યજ્ઞ, બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી મહાપ્રસાદ, રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ ઉત્સવમાં પધારવા પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદીયાણી તથા ઉપપ્રમુખ જગદીશભાઈ દત્તાણીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial