Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટદ્વારકાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન
બેટદ્વારકામાં 'પૂ. ભાઈશ્રી'ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે બેટદ્વારકાના વતની આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી.પી. મહેતાનું પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ્ હસ્તે જાહેર સન્માન કરાયું હતું. આ પ્રસંગે શ્રી હનુમાન દાંડી સંકીર્તન મંદિર ટ્રસ્ટ, બેટ-શંખોદ્વારના સહયોગથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત 'સ્થૂળતા અભિયાન' અંતર્ગત મેદસ્વિતા (ચરબી) ઘટાડવાની રસપ્રદ ઉપયોગી ટિપ્સ તેમજ શિયાળા પૂર્વે શિયાળામાં નિરોગી રહેવાના ઉપાયો દર્શાવતી પત્રિકા કે જેનું સંકલન આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી.પી. મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. તેનું પણ વિમોચન તથા વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial