Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપા વિપક્ષ દંડકની રજૂઆત
જામનગર તા. ૧૭: જામનગરમાં રણજીત રોડ પર દયારામ લાયબ્રેરી સામે ૮ દુકાનોના બાંધકામની મંજુરી સામે મંદિરની ૧૦ ફૂટ જગ્યામાં પણ ગેરકાયદે દબાણ કર્યું હોવાની રજૂઆત મનપા વિપક્ષ દંડક સમજુબેન પારિયાએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી કરી છે.
મનપાની ટીપીઓ શાખા દ્વારા ર૦૦ થી વધુ ગેરકાયદે બાંધકામોને ર૬૦(ર) ની નોટીસ આપી તોડી પાડવાની તાકીદ કરી હતી, પણ આજ સુધી એક પણ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી નથી. ટીપીઓની તાકીદે બદલી કરવા પણ તેમણે માગણી કરી છે.
તમામ ગેરકાયદે બાંધકામો, નોટીસો અને કાર્યવાહી અંગે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial