Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી એડવોકેટ જીગ્નેશભાઈ ઈન્દ્રકુમાર ઉપાધ્યાયનું તા. ૧-૯-૨૫ના ચારેક માસ પહેલા અવસાન થયું હતું. જેમને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી જામનગરમાં તા. ૬-૯-ર૦રપ અને શનિવારે સાંજે ૪ થી ૭ દરમિયાન સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. રણજીતનગર બાલાનંદ સ્કૂલ પાસે આયોજીત આ કાર્યક્રમમાં દર્શકોને ઉપસ્થિત રહેવા જામનગર બોલબાલા ટ્રસ્ટના નરેન્દ્ર ઉપાધ્યાય અને ધૈર્ય ઉપાધ્યાયએ નિમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial