Advertisement
Author: નોબત સમાચાર

બોલબાલા ચેરી. ટ્રસ્ટ દ્વારા રણજીતનગરમાં સુંદરકાંડના પાઠ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી એડવોકેટ જીગ્નેશભાઈ ઈન્દ્રકુમાર ઉપાધ્યાયનું તા. ૧-૯-૨૫ના ચારેક માસ પહેલા અવસાન થયું હતું. જેમને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી જામનગરમાં તા. ૬-૯-ર૦રપ અને શનિવારે સાંજે ૪ થી ૭ દરમિયાન સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. રણજીતનગર બાલાનંદ સ્કૂલ પાસે આયોજીત આ કાર્યક્રમમાં દર્શકોને ઉપસ્થિત રહેવા જામનગર બોલબાલા ટ્રસ્ટના નરેન્દ્ર ઉપાધ્યાય અને ધૈર્ય ઉપાધ્યાયએ નિમંત્રણ પાઠવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh