Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારી વિશા ઓશવાળ સમાજના નેજા હેઠળ
જામનગર તા. ૩: હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગરના નેજા હેઠળ જામનગર શહેર તથા બાવન ગામમાં વસતા જ્ઞાતિજનોનું આનાફોળથી સવંત્સરી નાગજમણ તા. પ/૯ ને શુક્રવારે સવારે ૧૧ થી બપોરના ર વાગ્યા દરમિયાન ઓશવાળ સેન્ટર, જામનગરમાં યોજવામાં આવ્યું છે. પર્યુષણમાં અઠ્ઠમ તેમજ તેનાથી ઉપરની કોઈપણ તપસ્યા કરેલ હોય તેવા તપસ્વીઓના નામ ભવ્ય સુમરિયાને મો. ૯૧પ૭૮ ૪૦૯૭૩ મા તા. ૩/૯ ને બુધવાર સુધીમાં સાંજે પ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન નોંધાવવાનું રહેશે. આ સંવત્સરી જમણ સંપૂર્ણપણે બેસાડીને કરાવવામાં આવશે. આથી દરેક હાલારી વિશા ઓશવાળ સ્નાત્ર મંડળ, મહિલા મંડળ, ઓશવાળ સ્ટુડન્ટ યુનિયન તેમજ દરેક ઘરદીઠ એક વ્યક્તિએ પીરસવાના કાર્યમાં સાથ-સહકાર આપવા તેમજ સમસ્ત જ્ઞાતિજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial