Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર તથા બાવન ગામમાં વસતા જ્ઞાતિઓનું સંવત્સરી નાતજમણ

હાલારી વિશા ઓશવાળ સમાજના નેજા હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગરના નેજા હેઠળ જામનગર શહેર તથા બાવન ગામમાં વસતા જ્ઞાતિજનોનું આનાફોળથી સવંત્સરી નાગજમણ તા. પ/૯ ને શુક્રવારે સવારે ૧૧ થી બપોરના ર વાગ્યા દરમિયાન ઓશવાળ સેન્ટર, જામનગરમાં યોજવામાં આવ્યું છે. પર્યુષણમાં અઠ્ઠમ તેમજ તેનાથી ઉપરની કોઈપણ તપસ્યા કરેલ હોય તેવા તપસ્વીઓના નામ ભવ્ય સુમરિયાને મો. ૯૧પ૭૮ ૪૦૯૭૩ મા તા. ૩/૯ ને બુધવાર સુધીમાં સાંજે પ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન નોંધાવવાનું રહેશે. આ સંવત્સરી જમણ સંપૂર્ણપણે બેસાડીને કરાવવામાં આવશે. આથી દરેક હાલારી વિશા ઓશવાળ સ્નાત્ર મંડળ, મહિલા મંડળ, ઓશવાળ સ્ટુડન્ટ યુનિયન તેમજ દરેક ઘરદીઠ એક વ્યક્તિએ પીરસવાના કાર્યમાં સાથ-સહકાર આપવા તેમજ સમસ્ત જ્ઞાતિજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh