Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં ગોમતી રોડ પર લોહાણા મહાજન વાડીનું થશે પુનઃ નિર્માણ

આઠ સપ્ટેમ્બર ને સોમવારે જીતુભાઈના હસ્તે ખાતમુહૂર્તઃ

                                                                                                                                                                                                      

યાત્રાધામ દ્વારકામાં ગોમતી રોડ પર લોહાણા મહાજન વાડીનું નવનિર્માણ થનાર હોય, જુની ઈમારતને તોડી પડાયા પછી આગામી તા. ૮-૯-ર૦રપ ને સોમવારના નવનિર્માણ થનાર લોહાણા મહાજન વાડીની નવી ઈમારતનું ખાતમુહૂર્ત અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ, ઉદ્યોગપતિ તથા હાલારના રઘુવંશી અગ્રણી જીતેન્દ્રભાઈ એચ. લાલના વરદ્ હસ્તે કરવામાં આવશે. આગામી સોમવારે સવારે ૧૦ કલાકે યોજાનાર ખાતમુહૂર્ત પ્રસંગે દ્વારકાના સ્થાનિય આગેવાનો સહિત ગુજરાતભરના રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh