Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સોશ્યલ ગ્રુૃપ અને મંદિર ટ્રસ્ટ દ્વારા
યાત્રાધામ દ્વારકામાં રઘુવંશી સોશ્યલ ગ્રુપ તથા જલારામ મંદિર દ્વારકા દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી યોજાતા આદર્શ લગ્ન રઘુવંશી સમાજમાં લોકપ્રિય અને દરેક સમાજ માટે આદર્શવાદી છે. ગઈકાલે દ્વારકામાં ૩૪૫મો લગ્નોત્સવ સંપન્ન થયો હતો. જેમાં પોરબંદરના પ્રિયંકા રાકેશભાઈ ઘેલાણી, રાજકોટ નિવાસી દિવ્યેશ રાજેશભાઈ રાજા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્ન સમારંભના મુખ્ય યજમાન પદે પોપટભાઈ કોટેચા (યુ.કે.) રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીમંડળના સભ્યો તથા જલારામ મહિલા સત્સંગ મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial