Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોમાઈ મહિલા મંડળ દ્વારા
જામનગર તા. ૧૬: જામનગરના મોમાઈ મહિલા મંડળ દ્વારા વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોષી દ્વારા સામાજિક કાર્યકર કુલદીપસિંહ જાડેજાના સહકારથી આગામી તા. ર૦-૧ર-ર૦રપ ના શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે પટેલ કોલોની, શેરી નં. ૬, મોમાઈ ગરબી ચોકમાં ભક્તિમય કિર્તન સાથે "શ્રીનાથજી ની ઝાંખી" ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ ભજન કીર્તનકાર નીધિબેન ધોળકીયા ભક્તિ સંગીત રજૂ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial