Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિશોરસિંહ જાડેજાની આગેવાની હેઠળ ખંભાળીયા તાલુકા સરપંચ મંડળ તથા વાડીનાર વિસ્તારના ગામડાના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંંગે વળતર/સહાય ચૂકવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial