Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૫
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ વદ-૧૪ :
તા. ૧૭-૦૧-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૬,
મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ મૂળ,
યોગઃ વ્યાઘાત, કરણઃ વિષ્ટિ
તા. ૧૭ - જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના કામનો ઉકેલ આવવાથી આપને શાંતિ-રાહત થતા જણાય. ઘર-પરિવારની જવાબદારીઓમાં વધારો થતો જોવા મળે. દોડધામ-શ્રમ રહે. યાત્રા-પ્રવાસમાં સરળતા-સાનુકૂળતા થતી જણાય. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માનમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મહેનત વધારવી પડે.
બાળકની રાશિઃ ધન