Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ભડકેશ્વર મહાદેવને વિશેષ મનોરથ

મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

દ્વારકાના સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે મકરસંક્રાંતિના પાવન અવસરે મંદિરના પૂજારી રેખાબેન રમણગીરી ગોસ્વામી દ્વારા વિશેષ મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શન મનોરથનો બહોળી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh