Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં ખુલ્લા વીજ વાયરોથી થતા અકસ્માતો અટકાવવા
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ વાયરો પી.જી.વી.સી.એલ.ના નથી, દ્વારકા શહેરમાં છે, જેથી ખંભાળીયા શહેર વિસ્તારમાં ખુલ્લા વીજ વાયરોથી પંખીઓ બેસતા કે વીજ વાયરો તુટતા, ખેંચાતા, દોર કે વાહનો અથડાતા અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. દ્વારકા જિલ્લાના વડા મથક એવા ખંભાળીયા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વાયરોની જરૂર છે, પણ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એમ.બી.સી.સી. ઓવરહેડ ઈન્સ્યુલીનવાળા વીજ વાયરો નાખવા માટે ખંભાળીયા શહેર સબ ડિવિઝનના ડે. ઈજનેર રોનક પટેલ દ્વારા આયોજન કરાયું છે. તથા તેની દરખાસ્ત ઉપરની કચેરીને મોકલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial