Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ સોની હરીશભાઈ હરીલાલ ઝીંઝુવાડીયાના પુત્ર ચેતનના પત્ની પ્રજ્ઞાબેનનું તા. ૯ના અવસાન થયું છે. તે કાવ્યા, કાર્તિકના માતા, પ્રશાંત, કૃણાલ સોનીના ભાભી થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦ ના સવારે ૧૦:૩૦ થી ૧૧ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh