Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બીજી ડિસેમ્બરથી ચાલતી શિવકથાની આવતીકાલે થશે પુર્ણાહૂતિ

ગોલ્ડન સિટી, પોલીસ હેડક્વાર્ટર પાછળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં સમસ્ત યજમાન પરિવાર તથા શિવ પરિવાર દ્વારા તા. ર થી ૧૦ ડિસેમ્બર સુધી શિવ કથાનું પોલીસ હેડક્વાટર્સ પાછળ ગોલ્ડન સિટી પાસે જામનગરમાં સવારે ૯ થી ૧ર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની પૂર્ણાહુતિ આવતીકાલે તા. ૧૦-૧ર-ર૦રપ ના થશે.

શિવ કથાકાર શ્રી રાજેશગીરી ગૌસ્વામી (રાજુ બાપુ-મોટા ઝીંઝુડાવાળા) કથાનું રસપાન કરાવી રહ્યા છે. અંકલેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (પ્રમુખ-ગુલાબસિંહ જાડેજા), શ્રી ઓમ કારેશ્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ, શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મિત્ર મંડળ અને શ્રી દીપમાળા મહિલા મંડળના યજમાન પદે ચાલતી આ કથાનો આવતીકાલે તા. ૧૦-૧ર-ર૦રપ ના પૂર્ણાહુતિ થશે. આ શિવ કથાનો લાભ લેવા આયોજક તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh