Advertisement
Author: નોબત સમાચાર

હિન્દી ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા જામનગર એરપોર્ટથી રાણાવાવ જવા રવાના

પતિ જય મહેતા પોરબંદર પંથકના વતની છે

                                                                                                                                                                                                      

હિન્દી ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા ગઈકાલે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને અહીંથી તે પોરબંદરના રાણાવાવ જવા માટે રવાના થયા હતા. તેમના પતિ જય મહેતા પોરબંદર પંથકના વતની છે અને અહીં પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા જુહી ચાવલા જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરી રાણાવાવ પહોંચ્યા હતાં. આ સમયે તેણીના અનેક ફેન્સ એરપોર્ટ પાસે એકત્ર થયા હતાં. જુહી ચાવલાના પતિ જય મહેતાના દાદાએ નાનજી કાલીદાસ મહેતાએ ૧૯પ૬ માં સિમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. ઉપરાંત તેઓ મહારાણા મીલના પણ માલિક હતાં. આમ મહેતા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જય મહેતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh