Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ-જામનગરમાં તાજેતરમાં બી.એ. સેમ-૧ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિ.ડો.પી.વી. બાણગોરીયાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી જીવનમાં શિસ્તનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, એન.સી.સી., એન.એસ.એસ. સપ્તધારા વગેરેની જાણકારી આપી હતી. પ્રો.બી.એસ. ઠાકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર એમ.વી.ચતવાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial