Advertisement
Author: નોબત સમાચાર

જોલીબંગલા સામે મેઈન રોડ તથા તળાવની સાઈડે ગેરકાયદે થાંભલા

                                                                                                                                                                                                      

જામનગરના જોલીબંગલા સામે મેઈન રોડ તથા તળાવની સાઈડના રોડ પર વાહનો અવરજવર ન કરી શકે તેવા ગેરકાયદે થાંભલા ખોડી દેવામાં આવ્યા છે. લોકોની સુવિધામાં અડચણરૂપ એવા આ ગેરકાયદે થાંભલાઓ તાકિદે દૂર કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh