Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે આઠ દર્દીઓ કોરોનામુક્ત જાહેરઃ
જામનગર તા. ૨૮: જામનગર શહેરી વિસ્તારમાં ગઈકાલે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. આથી રાહત જોવા મળી હતી. જ્યારે ગઈકાલે આઠ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા બે દર્દીઓને પણ રજા આપી દેવામાં આવી છે.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે અષાઢી બીજના દિવસે એકપણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે હોમ આઈસોલેશનમાં રહેલા બાર દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં દાખલ રહેલા બે દર્દીઓને પણ તબિયત સારી થતા રજા આપી દેવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ નથી અને બાર એક્ટિવ કેસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial