Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટી કાશી'માં આંગણે આંગણે 'ગજાનન':
'છોટી કાશી' જામનગરમાં સાર્વજનિક ગણેશોત્સવના વિરાટ સ્તરે આયોજનો થાય છે એ ઉપરાંત અનેક કમ્પ્લેકસ-એપાર્ટમેન્ટ તથા શેરીઓમાં પણ ઘરઆંગણે ભક્તો ઉમંગથી ગણેશોત્સવ ઉજવે છે. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા વૈજનાથ એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ દાયકાથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ફલેટ ધારકો દ્વારા સંયુક્ત રીતે ધર્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અહીં ભગવાન ગજાનન મનોહર સ્વરૂપમાં બિરાજમાન છે. ઉત્સવ દરમ્યાન પ્રતિદિન મહાઆરતી ઉપરાંત વિવિધ દિને દિપમાળા-અન્નકુટ વગેરે ઉત્સવો તથા ધર્મ સંબંધિત વિવિધ રમતો પણ યોજવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial