Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં ઉજવવામાં આવી રહેલા ગણેશોત્સવ દરમિયાન ગઈકાલે કેટલાક ગણેશ પંડાલોની જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને દાદાના દર્શન કર્યા હતા. તે ઉપરાંત ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી, એસઓજીની ટીમ દ્વારા દરબારગઢથી શરૂ કરીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial