Advertisement
Author: નોબત સમાચાર

એક લાખ એકાવન હજાર પાર્થિવ શિવલીંગની મહાપૂજાનું આયોજન

બજાણા ગામમાં આહિર સમાજની વાડીમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામે આહિર સમાજની વાડીમાં ગામના અગ્રણી વજશીભાઈ નાથાભાઈ નંદાણીયા દ્વારા એક લાખ એકાવન હજાર પાર્થિવ શિવલીંગની મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩૧-૧૨ના નિર્માણ, ૧-૧-૨૬ ના મહાપૂજા તથા ૨-૧-૨૬ના વિસર્જન યાત્રા થશે. તા. ૨૯-૧૨-૨૫ના મંડપ મુહૂર્ત, તા. ૩૦-૧૨ના આસન નિર્માણ, તા. ૩૧-૧૨ના શિવલીંગ નિર્માણ તથા તા. ૧-૧-૨૬ના મહાપૂજા તથા મહા અભિષેક તથા લોટી ઉત્સવ પણ યોજાયો છે. તા. ૩૦-૧૨ થી તા. ૧-૧-૨૬ સુધી પ્રસાદી ચાલુ રહેશે તથા તા. ૨-૧-૨૬ના વિસર્જનયાત્રા દ્વારા આ તમામ પાર્થિવ શિવલીંગોને કાશી વિશ્વનાથ તળાવમાં વિસર્જન કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh