Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સિદ્ધિ વિનાયક મંદિરમાં રવિવારે હનુમાન ચાલીસાનું પઠન

બાંગ્લાદેશના પીડિતોની રક્ષા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: છેલ્લા ઘણાં સમયથી બાંગ્લાદેશમાં પીડિત લોકો પર બેરહેમીપૂર્વક ક્રૂરતાથી ભયંકર અત્યાચાર કરવામાં આવતો હોય, ત્યારે પીડિતોની રક્ષા માટે જામનગરમાં આવેલ વિનાયક પાર્કના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા આગામી તા. ૨૮-૧૨-૨૫ના સાંજે ૪ થી ૬:૩૦ સુધી હનુમાન ચાલીસાના ૧૦૦૦ સહસ્ત્ર પાઠના પઠન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ દ્વારકાધીશની બેન્ડ પર આરતી માફક મહા-આરતી કરવામાં આવશે. સંચાલક મંડળ વતી યોજવામાં આવેલ આ રક્ષા પ્રાર્થનામાં સૌને જોડાવા પૂજારી વિનાયક ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh