Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા મહાપરિષદ-અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા
જામનગર તા. ૧૧: લોહાણા મહાપરિષદએ યુવા અનસ્ટોપેબલ સંસ્થા સાથે સંકલન કરીને લોહાણા વિદ્યાર્થીઓ માટે લાડુમાં ધામેચા યુવા અનસ્ટોપેબલ શિષ્યવૃત્તિ શરૂ કરી છે. જે અંતર્ગત લોહાણા જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. શિષ્યવૃત્તિનો લાભ લેવા માંગતા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓએ તા. ૩૧-૮-૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે રવિવાર સિવાય સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન લોહાણા મહાજન, પંચેશ્વર ટાવર, જામનગરનો સંપર્ક કરવા પ્રમુખ ભરતભાઈ મોદી તથા માનદમંત્રી રાજેશભાઈ કોટેચા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial