Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૦: ભાણવડ શહેરના સુખનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ધીંગેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ મંદિરના પરિસરમાં ભોલેનાથના પ્રિય વૃક્ષ કૈલાસપતિ (શિવકમલ) ના રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતું. ભાણવડના ભાવિનભાઈ રાવલીયા તથા રોહીતભાઈ પટેલે આ વૃક્ષારોપણ કરી જેમને આ વૃક્ષના રોપા જોઈતા હોય તો સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial