Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયને જામનગર જિ. હોમગાર્ડઝ દ્વારા ફટાકડા ફોડી વધાવાયો

હોમગાર્ડઝ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો ઉમેરો કરતા

                                                                                                                                                                                                      

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હરહંમેશ હોમગાર્ડઝની ચિંતા કરતા નાયબ મુખયમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડઝ જવાનની નિવૃત્તિની વયમર્યાદમાં ત્રણ વર્ષનો વધારો કરી પ૮ વર્ષ કરી આપવાનો નિર્ણય કર્યો છે, જેનો રાજ્યના પ૦ હજારથી વધુ હોમગાર્ડઝ જવાનોને લાભ મળશે. સરકારના આ નિર્ણયને જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ આવકાર્યો છે. જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં ફટાકડા ફોડી સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh