Advertisement
Author: નોબત સમાચાર

બરડીયા બેઠકજીમાં શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના પ૧૧મા પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી

                                                                                                                                                                                                      

દ્વારકાના બરડીયા ગામે આવેલ ગુંસાઈજીની બેઠકમાં પુષ્ટિ સંપ્રદાયના શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના પ૧૧મા પ્રાગટ્ય મહોત્સવની દ્વારકાના પ.પૂ.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલન નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ના માર્ગદર્શનમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બરડીયા ગુંંસાઈજીની બેઠકજીમાં બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી કુનવારા મનોરથ-જલેબી ઉત્સવ તથા ભવ્ય અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જેનો બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh