Advertisement
Author: નોબત સમાચાર

તેજસ્વી વિદ્યાર્થીઓનો યોજાયો સન્માન સમારોહઃ સ્કોલરશીપ ચેકનું વિતરણ

દ્વારકા લોહાણા મહાજન દ્વારા

                                                                                                                                                                                                      

દ્વારકા લોહાણા મહાજન દ્વારા તાજેતરમાં દ્વારકાના ગોકુલ ભવનમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્કોલરશીપના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના ર૭પ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા લોહાણા મહાપરિષદ તરફથી જે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પાસ કરાયેલ તેવા ૯૧ વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh