Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એશ્યોર એકેડમી (જોલીબંગલો) ના વિદ્યાર્થીઓ ભાગ લેશેઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના કમ્બોડીયા ફનોમ વેનમાં આલોહા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાનાર છે. જેમાં જામનગરના ઓશ્યોર એકેડમી (જોલીબંગલા સેન્ટર) ના ચાર વિદ્યાર્થીઓ માનિત કારીયા, તત્સમ રાયચુરા, હિતાન્શુ શાહ અને શ્રેયાન ચંદરીયા આગામી તા. ૨૦મી જુલાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ભાગ લેવા જનાર છે.
આ ચારેય વિદ્યાર્થીઓએ અલોહા એશ્યોર એકેડમી (જોલીબંગલા સેન્ટર) માં અભ્યાસ કરી રાજ્યસ્તરે એરીથમેટીક સ્કીલ દ્વારા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
આ વિદ્યાર્થીઓને શ્રીમતી ભાવિશા કટારમલ, આનંદભાઈ કાનાણી, સ્મીતા ભાટીયા અને સી.એ. આનંદભાઈ રાયચુરા દ્યારા ઓડીયો, વિઝ્યુઅલ ફિલ્મો દ્યારા નિર્દેશન સાથે મોટીવેશનલ સેશન કરી માર્ગદર્શન આપી પ્રોસ્તાહિત કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial