Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટ શેરી નં. ૫૦માં આખી રાત અંધારપટ્ટ !

જામનગરમાં ચાર છાંટા પડતા જ વીજળી ગાયબ !

                                                                                                                                                                                                      

જામનગરના દિગ્વિજય પ્લોટ નંબર-૫૦માં ગઈકાલે વરસાદી છાંટા વરસતા જ વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆત ફરિયાદ અને ભારે રોષે ભરાયા હતાં. કારણ કે તેઓને રાત આખી અંધારામાં વિતાવવી પડી હતી. રાતભર મરામત કરવા કોઈ આવ્યુ નહી.. આખરે આજે બપોરે વીજ ટુકડી આવી હતી. પરંતુ વીજ પૂરવઠો રાબેતા મુજબ થયો નથી. ત્યારે લોકો પણ એકત્ર થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh