Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી અભિયાન આદર્યા પછી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામને લગતું ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, સમારકામ, ડામર, લેવલીંગની કામગીરી શરૂ કરાઈ છે.રાજ્ય સરકારના માર્ગ સમારકામ અભિયાનની સાથે જામનગર જિલ્લામાં પણ વિવિધ માર્ગોનું સમારકામ કરવામાં આવી રહૃાું છે. અત્યાધુનિક સાધનો સાથે કોર્પોરેશન વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા, રોડ રસ્તાઓ પરના ખાડા રીપેરીંગની કામગીરી ચાલુ છે. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર, ગુરુદ્વારા સર્કલથી અંબર ચોકડી નજીક તેમજ અન્ય વિસ્તારોમાં જામનગર કોર્પોરેશન દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial