Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિનામૂલ્યે ગીતા જ્ઞાન આગામી ૧૪ મે થી વર્કશોપ યોજાશે

ગીતા મંદિર ટ્રસ્ટ દ્વારા બાળકો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના ગીતા મંદિર ટ્રસ્ટ દ્વારા બાળકો માટે ગીતા જ્ઞાન અંગે નિઃશુલ્ક વર્કશોપ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૧૪/પ થી તા. ૭/૬ સુધી ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ૭ થી ૧૧ વર્ષના બાળકો મો સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ અને પ થી ૭ વર્ષ સુધીના બાળકો ૧૧-૩૦ થી ૧ર-૩૦ નો સમય રાખવામાં આવ્યો છે. ટ્વિકલ પટેલ (ક્રિએટિવ ગીતા એજ્યુકેટર) દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

વાર્તા દ્વારા શ્લોકની સમજ, ધ્યાન, ગેમ્સ અને એક્ટિવિટી, મોરલ એજ્યુકેશન વિગેરે બાબતનો સમાવેશ આ વર્કશોપમાં કરવામાં આવ્યો છે. બાળકોની મોરલ વેલ્યુ, ટીમ વર્ક, સેલ્ફ કોન્ફીડન્સ, ક્રિએટીવ થિંકીંગ સહિતની બાબતમાં હકારાત્મક અભિગમ વિકસિત થાય છે. મો. ૯૯ર૪૧ ર૧૩૬૩ ઉપર વોટ્સએપના માધ્યમથી તા. ૧ર/પ સુધીમાં રજિસ્ટ્રેશન કરી શકાશે. જેમાં બાળકનું નામ, ઉંમર તથા સ્કૂલનું નામ લખવાનું રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh