Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીતિશ કુમારની શપથવિધિમાં મુખ્યમંત્રીને જવાનું થાય તો...
જામનગર તા. ૧૮: જામનગરના ફ્લાય ઓવર બ્રિજનું તા. ર૦ ના લોકાર્પણ થવાનું છે, પરંતુ તેની તારીખમાં હવે ફેરફારની શક્યતા છે, જો કે હજી સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.
જામનગરના નવા નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. ર૦-૧૧-ર૦રપ અને ગુરુવારના લોકાર્પણ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત થઈ હતી, પરંતુ હવે બિહારની ચૂંટણી પછી ત્યાંના મુખ્યમંત્રીની શપથ વિધિ સમારોહ યોજાનાર છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી કદાચ જઈ શકે છે. આથી જામનગરનો તા. ર૦ નો કાર્યક્રમ રદ્ થવાની શક્યતા છે અને નવી તારીખ જાહેર થઈ શકે છે.
જો કે, તા. ર૦ ના જામનગરનો કાર્યક્રમ રદ્ થવાની સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ મૌખિક સૂચના કદાચ મળી છે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial