Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ગિરીનગર
ખંભાળીયા તા. ૧૨ઃ ગુજરાતના ગિરીનગર સાપુતારામાં તા. ૨૬-૭ થી તા. ૧૭-૮ સુધી મેઘમલ્હાર પર્વનું આયોજન કરેલ છે.
ગુજરાતના ગિરીનગર સાપુતારામાં દર વર્ષે રાજયના પ્રવાસન ખાતા દ્વારા સાપુતારાની ગરિમા ગૌરવને વધુ વિકસિત બનાવવા માટે સાપુતારા મેઘમલ્હાર પર્વનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ તા. ૨૬-૭-૨૫ થી ૧૭-૮-૨૫ સુધી અહીં ચોમાસામાં વનરાજીનુ પર્વતો, ધોધ, ઝરણાના માહોલમાં આ મેઘમલ્હાર પર્વનું આયોજન થયાનું રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial