Advertisement
Author: નોબત સમાચાર

સાપુતારામાં મેઘમલ્હાર પર્વનું આયોજન

ગુજરાતના ગિરીનગર

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨ઃ ગુજરાતના ગિરીનગર સાપુતારામાં તા. ૨૬-૭ થી તા. ૧૭-૮ સુધી મેઘમલ્હાર પર્વનું આયોજન કરેલ છે.

ગુજરાતના ગિરીનગર સાપુતારામાં દર વર્ષે રાજયના પ્રવાસન ખાતા દ્વારા સાપુતારાની ગરિમા ગૌરવને વધુ વિકસિત બનાવવા માટે સાપુતારા   મેઘમલ્હાર પર્વનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ તા. ૨૬-૭-૨૫ થી ૧૭-૮-૨૫ સુધી અહીં ચોમાસામાં વનરાજીનુ પર્વતો, ધોધ, ઝરણાના માહોલમાં આ મેઘમલ્હાર પર્વનું આયોજન થયાનું રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh