Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગીતા વિદ્યાલયના આધ્ય સ્થાપક બ્રહ્મલીન
ગીતા વિદ્યાલયના આદ્ય સ્થાપક બ્રહમલીન ભાગવતાચાર્ય પૂ.મનહરલાલજી મહારાજની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે વિધાલયના બાળકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાલય દ્વારા યોજાયેલ અધ્યાય કંઠસ્થ, રામચરિત માનસની ચોપાઇ કંઠસ્થ, ગુરૂજીના જીવનચરિત્ર પર વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલ બાળકોને તથા વિદ્યાલયમાં આવતા બાળકોને સ્કૂલબેગ, વોટરબેગ, ચોડા, કંપાસ બોકસ, બોલપેન જેવી શાળા ઉપયોગી વસ્તુઓ અને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ વિધાર્થીઓ અને કાર્યકરો દ્વારા ગુરૂજી સાથેના સંસ્મરણો અને પ્રસંગો વર્ણવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial