Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘરાજાનું જોર ઘટ્યું: ચારેક તાલુકામાં વૃષ્ટિ
જામનગર તા. ૩૦: ગઈકાલે હાલારમાં વરસાદનું જોર ઘટ્યું હતું. રાત્રે વરસાદ વરસ્યો નહીં હોવાથી ગરબીઓ પણ રાબેતમુજબ ચાલુ રહેવા પામી હતી. છેલ્લા ર૪ કલાકમાં અડધો ઈંચ જેટલો વરસાદ હાલારના અમુક તાલુકામાં ૫ડ્યો હતો. પરમદિવસે રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. પરિણામે રાત્રે ગરબી પણ બંધ રાખવાની ફરજ પડી હતી. આ પછી ગઈકાલે સવારથી મેઘરાજાનું જોર ઘટ્યું હતું.
આજે સવારે પૂરા થતા ર૪ કલાકમાં ધ્રોળમાં ૧૧ મી.મી. અને જામજોધપુરમાં ૮ મી.મી., દ્વારકામાં ૧૩ મી.મી., ખંભાળિયામાં બે મી.મી., કલ્યાણપુરમાં ૧ર મી.મી. અને ભાણવડમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ પછી હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ માહોલ ચોખ્ખો જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial