Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યગુરુ પરિવારના સુરાપુરાના સાનિધ્યમાં હવનનું આયોજન

આગામી તા. રપ મે ના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: રાજ્યગુરુ પરિવારના સુરાપુરા ગોવિંદજી દાદાના સાનિધ્યમાં નાંદુરી ગામમાં તા. રપ-પ-ર૦રપ ના દિને હવન તેમજ સમૂહ નૈવેદ્યનું આયોજન કરવામાં આવ્યું છે. હવનમાં બેસવા માટે તા. ર૪/પ ના નાંદુરીમાં આવી જવાનું રહેશે. ડ્રો કરી નામ નક્કી કરાશે.

વધુ વિગતો માટે મોમાઈ માતાજીના ભૂવા અશોકભાઈ રાજ્યગુરુ (૯૩ર૭૦ ૯૩૯૮૯), ખોડિયાર માતાજીના ભૂઈ માઁ સવિતાબેન રાજ્યગુરુ (૯૭ર૭૮ ૬૬૬૦૦), ગોવિંદજી દાદાના ભૂવા અરવિંદભાઈ રાજ્યગુરુ (૯૪ર૭૯ ૭૯૬૬ર) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh