Advertisement
Author: નોબત સમાચાર

કેરળના વિદ્યાર્થીઓ દ્વારા ઓણમની ઉજવણી

જામનગરની આઈ.ટી.આર.એ.માં અભ્યાસ કરતા

                                                                                                                                                                                                      

જામનગરની આઇ.ટી.આર.એ.માં આયુર્વેદનો અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિવર્ષ વિશેષ હોય છે અને ઓણમ એ કેરળનો પ્રમુખ તહેવાર છે, ત્યારે ઇટ્રામાં કેરળના ૫૦થી વિદ્યાર્થીઓ-સંશોધકો દ્વારા ઓણમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓના પરંપરાગત પોષાક પહેરી, ફૂલોની રંગોળી(પુકલમ), થિરૃવાથીરા નૃત્ય, પાયસમ વિતરણ, મલ્યાલી મનકા-કેરલા શ્રીમન સ્પર્ધા અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આઇ.ટી.આર.એ. નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા વિવિધતામાં એકતાના દર્શન રૃપે તહેવારને નવાજવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh