Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન ધન્વન્તરિની પૂજા-અર્ચના

                                                                                                                                                                                                      

જામનગરના રણજીતનગરના સરદાર પટેલ ચોકમાં આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત-જામનગર જિલ્લો તથા રણજીનગર વેપારી એસો.ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા ધન્વન્તરિ જયંતી નિમિત્તે પૂજા-અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. 'સર્વે સન્તુ નિરામયા'ની મંગલ કામના કરવામાં આવી હતી. એસોે.ના સભ્યો તથા આરોગ્ય ભારતીના સદસ્યો હાજર રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh