Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૬
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૧ :
તા. ૧૮-૦૧-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૮,
મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ ઉત્તર ષાઢા,
યોગઃ વજ્ર, કરણઃ કિંસ્તુઘ્ન
તા. ૧૯ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. દેશ-પરદેશના કામ થઈ શકે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સહકાર પ્રાપ્ત થાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ મકર